Friday 16 February 2024

મહારાણા પ્રતાપ

 મહારાણા પ્રતાપ ( ૯મી મે, ૧૫૪૦- ૧૯મી જાન્યુઆરી, ૧૫૯૭) ઉદેપુર, મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ ઇતિહાસમાં અપ્રતિમ વીરતા બતાવવા માટે તેમ જ સખત પ્રતિજ્ઞા પાળવા માટે અમર થઈ ગયું છે. એમણે કેટલાંય વર્ષો સુધી મુગલ બાદશાહ અકબર સાથે પોતાનું સામ્રાજ્ય ટકાવી રાખવા તેમ જ પાછું મેળવવા સંઘર્ષ કર્યો હતો. એમનો જન્મ રાજસ્થાનના પાલી શહેરમાં મહારાણા ઉદયસિંહ અને રાણી જીવંતબાઈના ઘરમાં થયો હતો. 

Video Click Here

navyug

મહારાણા પ્રતાપ

  મહારાણા પ્રતાપ  (  ૯મી મે , ૧૫૪૦-  ૧૯મી જાન્યુઆરી , ૧૫૯૭)  ઉદેપુર , મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા હતા. એમનું નામ  ઇતિહાસમાં  અપ્રતિમ વીર...